હું કોણ છું? - Hu Kon Chhu?

એ દાદા ભગવાનની આજ્ઞા છે. હું યે એ ભગવાનની આજ્ઞામાં રહું છું ને !

- જય સચ્ચિદાનંદ


(પા. ૪૪)

નિત્યક્રમ

પ્રાતઃવિધિ

શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર. (૫)

વાત્સલ્યમૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર. (૫)

પ્રાપ્ત મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો, ન હો, ન હો. (૫)

કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. (૫)

પ્રગટ જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો,


130 of 148

એ દાદા ભગવાનની આજ્ઞા છે. હું યે એ ભગવાનની આજ્ઞામાં રહું છું ને !

- જય સચ્ચિદાનંદ


(પા. ૪૪)

નિત્યક્રમ

પ્રાતઃવિધિ

શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર. (૫)

વાત્સલ્યમૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર. (૫)

પ્રાપ્ત મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો, ન હો, ન હો. (૫)

કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. (૫)

પ્રગટ જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો,


130 of 148