હું કોણ છું? - Hu Kon Chhu?

લોક એને ભગવાન કહે જ.


અહીં પ્રગટ્યા, ચૌદ લોકના નાથ

પ્રશ્નકર્તા : ‘દાદા ભગવાન’ શબ્દ પ્રયોગ કોના માટે કરેલો છે ?

દાદાશ્રી : ‘દાદા ભગવાન’ માટે ! મારે માટે નથી, હું તો જ્ઞાની પુરુષ છું.

પ્રશ્નકર્તા : કયા ભગવાન ?

દાદાશ્રી : દાદા ભગવાન, જે ચૌદ લોકનો નાથ છે. એ તમારામાં ય છે, પણ તમારામાં પ્રગટ નથી થયેલાં. તમારામાં અવ્યક્ત રીતે રહેલા છે અને અહીં વ્યકત થયેલા છે. તે વ્યકત થયેલા, એ ફળ આપે એવા છે. એક ફેરો


99 of 148

લોક એને ભગવાન કહે જ.


અહીં પ્રગટ્યા, ચૌદ લોકના નાથ

પ્રશ્નકર્તા : ‘દાદા ભગવાન’ શબ્દ પ્રયોગ કોના માટે કરેલો છે ?

દાદાશ્રી : ‘દાદા ભગવાન’ માટે ! મારે માટે નથી, હું તો જ્ઞાની પુરુષ છું.

પ્રશ્નકર્તા : કયા ભગવાન ?

દાદાશ્રી : દાદા ભગવાન, જે ચૌદ લોકનો નાથ છે. એ તમારામાં ય છે, પણ તમારામાં પ્રગટ નથી થયેલાં. તમારામાં અવ્યક્ત રીતે રહેલા છે અને અહીં વ્યકત થયેલા છે. તે વ્યકત થયેલા, એ ફળ આપે એવા છે. એક ફેરો


99 of 148